Friday, January 17, 2025

ગુજરાતના પ્રવાસન સ્થળો દાહોદ

૧) કેદારનાથ મહાદેવ જી નું મંદિર.
કાલી ડેમ. ગામ: ચોસલા. જી- દાહોદ 
 દાહોદ શહેર થી ૧૦ કિલોમીટર ના અંતરે આવેલું મહાદેવ નું મંદિર. 
આ મંદિર કાલી ડેમ પાસે આવેલ છે જે ખુબજ અદભુત અને નૈસર્ગીક વાતાવરણ માં છે. મંદિર પરથી પડતું ઝરણું અને ગુફા જોવાલાયક છે.
ખુબજ શાંતિ અને અલૌકિક આ જગ્યા ની મુલાકાત અવશ્ય લો.

No comments:

Post a Comment